GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ?

નાણાં પ્રધાન
નાણાં પંચ
નાણાં ખાતું
અંદાજપત્ર શાખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગત સપ્ટેમ્બર માસમાં મંગળ ગ્રહ ઉપર ભારતના મંગલયાનના પ્રવેશ સમયે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વૈજ્ઞાનિકોને અભિનંદન આપવા ઇસરોના વડા મથકે ગયા હતા. આ મથક ક્યાં આવેલું છે ?

દિલ્હી
શ્રી હરિકોટા
હૈદરાબાદ
બેંગલોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ?

નાણાંપ્રધાન
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
કેન્દ્રીય નાણાંપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP