GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
અમૃતાદેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ?

મૃદાવરણ
વન્યજીવો
જીવાવરણ
પર્યાવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતની બંધારણ સભાના અધ્યક્ષ ___ હતા.

કનૈયાલાલ મુન્શી
સરોજીની નાયડુ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરી.

તત્પુરુષ
દ્વંદ્વ
અવ્યવીભાવ
બહુવ્રીહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP