GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ?

અમરસિંહ ચૌધરી
ધનશ્યામભાઇ ઓઝા
હિતેન્દ્રભાઈ દેસાઇ
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે ?

ઇલેક્ટ્રોફોરોસિસ
કાર્બન ડેટિંગ
PMT
સેન્ટિફ્યૂઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન શરૂ કરવામાં આવી ?

કેશુભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
નરેન્દ્રભાઈ મોદી
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેનામાંથી ક્યો ઉપમા અલંકાર નથી તે ઓળખો.

“મા તે મા, બીજા બધા વનવગડાના વા"
“કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી"
"રૂપે અરૂણ ઉદય સરખો''
‘‘ગુલછડી સમોવડી તે બાલિકા હતી’’

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP