GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
1915 માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં ક્યા આશ્રમની સ્થાપના કરી ?

શિવાનંદ આશ્રમ
સન્યાસ આશ્રમ
ગાંધી આશ્રમ
કોચરબ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન શરૂ કરવામાં આવી ?

માધવસિંહ સોલંકી
કેશુભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી
નરેન્દ્રભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP