GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
રાજ્યપાલને તેમની નિમણૂંકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ
મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત)
મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત)
રાજ્યના મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
સાહિત્ય ક્ષેત્રનો વર્ષ 2014 નો વિશ્વનો સર્વોચ્ચ સમ્માનીય “નોબેલ પુરસ્કાર” કોને એનાયત કરવામાં આવ્યો છે ?

હેરટા મુલ્લર (જર્મની)
પેટ્રિક મોડિયાનો (ફ્રાંસ)
ડોરિસ લેસિંગ (ઈંગ્લેન્ડ)
એલિસ મુનરો (કેનેડા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
અમૃતાદેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ?

પર્યાવરણ
મૃદાવરણ
જીવાવરણ
વન્યજીવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ?

બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઇ
અમરસિંહ ચૌધરી
ધનશ્યામભાઇ ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ ક્યો છે ?

અર્ધચંદ્રાકાર વાલ્વ
ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ બંને
ત્રિદલ વાલ્વ
દ્વિદલ વાલ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
આણંદ ખાતેની અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.

ત્રિભુવનદાસ પટેલ
અમુલચંદ બારીયા
ઇશ્વરભાઇ પટેલ
ડૉ. કુરીયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP