GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે ?

યાર્ન એક્સપોર્ટ
મત્સ્ય ઉદ્યોગ
શીપ બ્રેકીંગ યાર્ડ
કેમિકલ એક્સપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ?

દેશના શાસનમાં પાયાગત છે.
રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.
આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.
આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP