GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ?

અમરસિંહ ચૌધરી
ધનશ્યામભાઇ ઓઝા
હિતેન્દ્રભાઈ દેસાઇ
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભાવનગર પાસે આવેલ અલંગ શા માટે જાણીતું છે ?

મત્સ્ય ઉદ્યોગ
શીપ બ્રેકીંગ યાર્ડ
કેમિકલ એક્સપોર્ટ
યાર્ન એક્સપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત સરકારશ્રીના “સ્વાવલંબન અભિયાન" અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને ક્યા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ?

ડ્રીપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે
અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે
ગોદામ બનાવવા માટે
કોમ્પ્યુટરાઇઝડ ફર્ટીલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાતનું પ્રસિદ્ધ 'નારાયણ સરોવર' ક્યા જિલ્લામાં આવેલ છે ?

દેવભૂમિ દ્વારકા
મોરબી
કચ્છ
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP