GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ?

આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.
આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.
દેશના શાસનમાં પાયાગત છે.
રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ...

મૂળભૂત ફરજ છે.
દીવાની અધિકાર છે.
મૂળભૂત અધિકાર છે.
રાજકીય અધિકાર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
“ખીલો થઈ જવું" રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

અંદર જતા રહેવું
ઊભા રહી જવું
ભીંતમાં ખીલો જડી દેવો
જડ થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ?

અમરસિંહ ચૌધરી
બળવંતરાય મહેતા
ધનશ્યામભાઇ ઓઝા
હિતેન્દ્રભાઈ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP