GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) બાયનરી પધ્ધતિમાં કેટલા અંક હોય છે ? ચાર શૂન્ય એક બે ચાર શૂન્ય એક બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) જિપ્સમ (ચિરોડી) નું અણુસૂત્ર કયું છે ? CaSO4.H2O CaSO4.2H2O CaSO4 CaSO4.7H2O CaSO4.H2O CaSO4.2H2O CaSO4 CaSO4.7H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? નાણાં પંચ અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન નાણાં ખાતું નાણાં પંચ અંદાજપત્ર શાખા નાણાં પ્રધાન નાણાં ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત સરકારશ્રીના “સ્વાવલંબન અભિયાન" અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને ક્યા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ? ગોદામ બનાવવા માટે કોમ્પ્યુટરાઇઝડ ફર્ટીલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ડ્રીપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ગોદામ બનાવવા માટે કોમ્પ્યુટરાઇઝડ ફર્ટીલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે ડ્રીપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે ? રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાંપંચ નાણાપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાંપંચ નાણાપ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? ગોપાલકૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મહાદેવ ગોવિંદ રાનડે મહાત્મા ગાંધીજી લોકમાન્ય તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP