ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણનો અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ?

હિમાલયના પહાડી વિસ્તાર
આદિવાસી વિસ્તારો
જંગલ વિસ્તાર
જમ્મુ કાશ્મીરનો વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજયનિતીના માર્ગદર્શકના સિધ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ?

અનુચ્છેદ - 46
અનુચ્છેદ - 45
અનુચ્છેદ - 48 -ક
અનુચ્છેદ - 48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP