ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણનો અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ?

હિમાલયના પહાડી વિસ્તાર
જંગલ વિસ્તાર
આદિવાસી વિસ્તારો
જમ્મુ કાશ્મીરનો વિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ-110
અનુચ્છેદ-114
અનુચ્છેદ-112
અનુચ્છેદ-113

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યારે ગૃહની કાર્યવાહી નિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે ત્યારે તેને શું કહેવામાં આવે છે ?

સાઈની ડાઈ
સ્થગન
સત્રાવસાન
દીર્ધવકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP