સામાન્ય જ્ઞાન (GK)
જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે.

પનાલાલ પટેલ
નારાયણ દેસાઇ
દર્શક
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોના શાસનકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી ?

શિવસ્કંદવર્મન
નરસિંહવર્મન-I
સિંહરિષ્ન
મહેન્દ્રવર્મન-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"રાજીવ ગાંધી" ઈન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે ?

તેલંગણા
ત્રિપુરા
તમિલનાડુ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ્ બંકિમચંદ્ર ચેટરજીએ મૂળ કઈ ભાષામાં લખ્યું હતું ?

અંગ્રેજી
બંગાળી
પાલી
સંસ્કૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ?

ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ
મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ
રેલવેનું નિર્માણ
શૈક્ષણિક સુધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP