સામાન્ય જ્ઞાન (GK)
જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે.

દર્શક
પનાલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
નારાયણ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આઝાદ હિંદ સરકારની સ્થાપના કયારે અને કયા કરવામાં આવી હતી ?

21 ઓક્ટોબર, 1943 - રંગુન
1 સપ્ટેમ્બર, 1942 - કોહિમા
26 જાન્યુઆરી, 1940 - કોલકાતા
21 ઓક્ટોબર, 1943 - સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય ઉદ્યાન અને સંબંધિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?

બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન - મહારાષ્ટ્ર
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન - આસામ
રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન - રાજસ્થાન
કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન - ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ?

અમદાવાદ
વિસનગર
વડનગર
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP