સામાન્ય જ્ઞાન (GK) જ્ઞાનપીઠ દ્રારા અપાતો મૂર્તિદેવી પુરસ્કાર ___ ગુજરાતી લેખકને મળ્યો છે. નારાયણ દેસાઇ દર્શક રાજેન્દ્ર શાહ પનાલાલ પટેલ નારાયણ દેસાઇ દર્શક રાજેન્દ્ર શાહ પનાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો. ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી સ્વરાજ પક્ષ ઇન્ડિયન લિબરલ ફેડરેશન ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી સ્વરાજ પક્ષ ઇન્ડિયન લિબરલ ફેડરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ? ડૉ. નંદન નીલેકણી શ્રી અર્જુનસિંહ શ્રી કપિલ સિબ્બલ શ્રી સામ પિત્રોડા ડૉ. નંદન નીલેકણી શ્રી અર્જુનસિંહ શ્રી કપિલ સિબ્બલ શ્રી સામ પિત્રોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લેડી વીથ લૅમ્પ (Lady with Lamp) તરીકે કોણ પ્રખ્યાત છે ? ફ્લોરેન્સ નાઈટિંગેલ મેડમ ભીખાઈજી કામા ક્વીન વીકટોરીયા સરોજિની નાયડુ ફ્લોરેન્સ નાઈટિંગેલ મેડમ ભીખાઈજી કામા ક્વીન વીકટોરીયા સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય ? માન્ય ગણાય અંશત: માન્ય ગણાય અમાન્ય ગણાય ઔપચારીક ગણાય માન્ય ગણાય અંશત: માન્ય ગણાય અમાન્ય ગણાય ઔપચારીક ગણાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય સતર્કતા આયોગ (CVC)ની સ્થાપના કે. સંથાનમની અધ્યક્ષતાવાળી ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી. CVC માત્ર સંસદને જવાબદાર હોય છે અને તે પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને સોંપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP