સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : 'પરીમુલક'
સમાસ
સમાસ ઓળખાવો. : મૃગનયની
સમાસ
'મોજ મજાક' સમાસનો પ્રકાર જણાવો.
સમાસ
'ઉદ્ગ્રીવ' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું સાચું છે ?