સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.
સમાસ
'રામસીતા' શબ્દનો સમાસ જણાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : સચરાચર
સમાસ
'મહોત્સવ' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
નીચેનામાંથી કયો શબ્દ દ્વંદ્વ સમાસ છે ?
સમાસ
નીચેનામાંથી કયો સમાસ એકપદપ્રધાન નથી ?