સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.
સમાસ
'નર્મદા' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
'શસ્ત્રસજ્જિત' શબ્દમાં રહેલ સમાસ ઓળખાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : શૂરવીર
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : યશાંકી
સમાસ
'ઉદ્ગ્રીવ' શબ્દનો સમાસ ઓળખાવો.