સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : આબરૂ
સમાસ
'મહોત્સવ' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પુણ્યશ્લોક
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : આબોહવા
સમાસ
'પતિ મરી ગયો હોય તો વિધવા' - રેખાંકિત પદોનો સમાસ ઓળખાવો.
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.