સમાસ
સ્વપક્ષ, સ્વજન અને સ્વભાવ આ ત્રણ કયા પ્રકારના સમાસ છે ?
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : આબરૂ
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : પાણીકળો
સમાસ
'આગગાડી' સમાસ ઓળખાવો.
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.
સમાસ
'આગગાડી' શબ્દનો સમાસ ઓળખાવો.