સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ?

વીર સાવરકર
પૂ.ગુરુજી
બાબાસાહેબ આંબેડકર
ડૉ. હેડગેવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર પૈદા ન થાય.- રેખાંકિત પદનો સમાસ ઓળખાવો

બહુવ્રીહિ સમાસ
મધ્યમપદલોપી સમાસ
તત્પુરૂષ સમાસ
ઉપપદ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ?

રજીન્દર સચર
ટી.કે.ઓમેન
સૈયદ હમીદ
રાકેશ બસંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP