સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

વિનોબા ભાવેએ
ગાંધીજીએ
દાદાભાઇ નવરોજીએ
લોકમાન્ય ટિળકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

ઈશોપનિષદ
બ્રહ્મસુત્ર
ઉત્તર મીમાંસા
માંડુક્ય ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયુ સ્વરૂપ ધારણ કરવુ એ ઇન્ડીયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ?

રબારીનો વેશ ધારણ કરવો
જાહેર નોકરનું સ્વરૂપ
ચુંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો
સૈનિકનું સ્વરૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP