સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

લોકમાન્ય ટિળકે
દાદાભાઇ નવરોજીએ
વિનોબા ભાવેએ
ગાંધીજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
શેરપા તેન્ઝીંગ સાથે એવરેસ્ટનું શિખર સર કરનાર બીજા પર્વતારોહીનું નામ આપો.

જ્હોન હંટ
એરીક શિપ્ટન
મેલોરી
એડમંડ હિલેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઈ.સ. 2010માં ગુજરાત રાજ્યનો સ્થાપનાનો કયો મહોત્સવ ઉજવી શકાય ?

હીરક
આમાંનો એક પણ નહીં
રજત
સુવર્ણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ?

દ્રયાશ્રય
ગણદર્પણ
કહાવલી
તરંગવઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP