સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

ગાંધીજીએ
લોકમાન્ય ટિળકે
દાદાભાઇ નવરોજીએ
વિનોબા ભાવેએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ?

સૂત્રકૃતાંગ
બૃહદકલ્પસૂત્ર
થેરીગાથા
આચારાંગ સૂત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP