છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી. પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાંતા પૃથ્વી શિખરિણી હરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ચોપાસે વલ્લિઓથી, પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય. ચોપાઈ સવૈયા હરિગીત સ્ત્રગ્ઘરા ચોપાઈ સવૈયા હરિગીત સ્ત્રગ્ઘરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો. હરિગીત શાર્દૂલવિક્રીડિત સવૈયા સ્ત્રગ્ઘરા હરિગીત શાર્દૂલવિક્રીડિત સવૈયા સ્ત્રગ્ઘરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી કયું ઉદાહરણ 'હરિગીત' છંદનું છે ? લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં હું માનવી માનવ થાઉ તો ઘણું અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં હું માનવી માનવ થાઉ તો ઘણું અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? શિખરિણી ઝૂલણા શાર્દૂલવિક્રીડિત મનહર શિખરિણી ઝૂલણા શાર્દૂલવિક્રીડિત મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે ! અનુષ્ટુપ પૃથ્વી શિખરિણી વસંતતિલકા અનુષ્ટુપ પૃથ્વી શિખરિણી વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP