છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી.

હરિણી
પૃથ્વી
શિખરિણી
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

ઝૂલણા
શિખરિણી
મનહર
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
સ્ત્રગ્ધરા છંદનું બંધારણ જણાવો.

મનરભયયય
મભરનયયય
મરભનયયય
મરનભયયય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને

શાર્દૂલવિક્રીડિત
મનહર
સવૈયા
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી કયું ઉદાહરણ 'હરિગીત' છંદનું છે ?

અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં
હું માનવી માનવ થાઉ તો ઘણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
31/32 માત્રા કયા છંદમાં હોય છે ?

દોહરો
માલિની
ચોપાઈ
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP