છંદ નીચેનામાંથી મંદાક્રાંતા છંદનું બંધારણ સૂત્ર કયું છે ? મ સ જ સ ત ત ગા ય મ ન સ ભ લ ગા મ ભ ન ત ત ગા ગા જ સ જ સ ય લ ગા મ સ જ સ ત ત ગા ય મ ન સ ભ લ ગા મ ભ ન ત ત ગા ગા જ સ જ સ ય લ ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી મંદાક્રાંતા છંદ કઈ પંક્તિમાં રહેલો છે ? 'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.' 'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.' 'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.' 'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.' 'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.' 'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.' 'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.' 'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ કયા છંદની માત્રા 28 છે ? હરિગીત મનહર ઝૂલણાં પૃથ્વી હરિગીત મનહર ઝૂલણાં પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 'કહે દલપતરામ રાજ અધિરાજ સુણો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું' - આપેલ પંક્તિનો છંદ દર્શાવો. શિખરિણી હરિગીત પૃથ્વી મનોહર શિખરિણી હરિગીત પૃથ્વી મનોહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP