છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
અથવા આવવા સંગે, હક બૂરો બતાવશે.

અનુષ્ટુપ
દોહરો
મનહર
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ જણાવો.

મસતતજસગા
મજસતગાગા
મસજસતતગા
મસસજતગાગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
31/32 માત્રા કયા છંદમાં હોય છે ?

ચોપાઈ
માલિની
દોહરો
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

શાર્દૂલવિક્રીડિત
મનહર
શિખરિણી
ઝૂલણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
'કહે દલપતરામ રાજ અધિરાજ સુણો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું' - આપેલ પંક્તિનો છંદ દર્શાવો.

શિખરિણી
પૃથ્વી
મનોહર
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP