છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને

મનહર
શાર્દૂલવિક્રીડિત
સવૈયા
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
'બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી' કયો છંદ છે ?

શિખરિણી
મંદાક્રાંતા
દોહરો
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની
ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની

મનહર
ચોપાઈ
દોહરો
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો.

સવૈયા
હરિગીત
શાર્દૂલવિક્રીડિત
સ્ત્રગ્ઘરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
જે છંદની પંક્તિમાં નવ અક્ષર લઘુના અને આઠ અક્ષર ગુરુના જોવા મળે તે કયો છંદ ગણાય ?

સવૈયા
પૃથ્વી
મંદાક્રાન્તા
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ઘરે અનુભવે વિશાળ નયનો સમાધાનનાં

પૃથ્વી
દોહરો
મંદાક્રાન્તા
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP