છંદ
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ - સૂત્ર કયું છે ?

મ સ જ સ ત ત ગા
મ ર ભ ન ય ય ય
ય મ ન સ ભ લ ગા
જ સ જ સ ય લ ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
'કદી મારી પાસે, વનવનતણા હોત કુસુમો' - પંક્તિનો છંદ કયો છે ?

શિખરિણી
મનહર
શાર્દૂલવિક્રીડિત
વસંતતિલકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
અથવા આવવા સંગે, હક બૂરો બતાવશે.

શિખરિણી
મનહર
દોહરો
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
શિખરિણી છંદમાં ગણ કયો છે ?

મ ભ ન ત ત ગા ગા
ય મ ન સ ભ લ ગા
ત ભ જ જ ગા ગા
જ ય જ સ ય લ ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

શિખરિણી
શાર્દૂલવિક્રીડિત
ઝૂલણા
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
'ના મારે તુજે ભેટ બક્ષિસ ન વા, તારી કૃપા જોઈએ' - આ પંક્તિ કયા છંદની છે ?

શિખરિણી
મનહર
શાર્દૂલવિક્રીડિત
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP