છંદ
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ - સૂત્ર કયું છે ?
છંદ
'ના મારે તુજે ભેટ બક્ષિસ ન વા, તારી કૃપા જોઈએ' - આ પંક્તિ કયા છંદની છે ?
છંદ
'સૂકાં પર્ણો વન ગજવતાં શાંત લીલાં સદાયે.' -આપેલ પંક્તિનો છંદ દર્શાવો.
છંદ
31/32 માત્રા કયા છંદમાં હોય છે ?
છંદ
સ્ત્રગ્ધરા છંદમાં કેટલા અક્ષરો છે ?
છંદ
દરેક ચરણમાં = 15 માત્રા કયા છંદમાં હોય છે ?