ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ? કુમારપાળ મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ વિસલદેવ વાઘેલા કુમારપાળ મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ વિસલદેવ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધી-વિનોબાના ગ્રામ સ્વરાજના મંત્રને મૂર્તિરૂપ આપવા મથનાર સર્વોદય કાર્યકર કોણ છે ? ચુનીભાઈ વૈદ્ય પાંડુરંગ ગોવિંદ ઇન્દુલાલ યાજ્ઞિક ડાહ્યાભાઈ નાયક ચુનીભાઈ વૈદ્ય પાંડુરંગ ગોવિંદ ઇન્દુલાલ યાજ્ઞિક ડાહ્યાભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વડોદરામાં પ્રજામંડળ દ્વારા જવાબદાર પ્રજામંડળ કયારે રચવામાં આવ્યું ? 1942 1940 1936 1947 1942 1940 1936 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ કયાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે ? લેડી વિલ્સન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ એમ.એસ. યુનિવર્સિટી વોટ્સન મ્યુઝિયમ લેડી વિલ્સન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ એમ.એસ. યુનિવર્સિટી વોટ્સન મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા ? જીવરાજ મહેતા હિતેન્દ્ર દેસાઇ ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા જીવરાજ મહેતા હિતેન્દ્ર દેસાઇ ઘનશ્યામ ઓઝા બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ? ઓખામંડળના વાઘેર લુણાવાડાના રામક્રિપા માતરના ઠાકુર હરિસિંહ પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ઓખામંડળના વાઘેર લુણાવાડાના રામક્રિપા માતરના ઠાકુર હરિસિંહ પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP