ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ? સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ વિસલદેવ વાઘેલા મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ વિસલદેવ વાઘેલા મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? જયપ્રકાશ નારાયણ પુરુષોત્તમ માવળંકર રસિકલાલ પરીખ ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ પુરુષોત્તમ માવળંકર રસિકલાલ પરીખ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કેળવણી દ્વારા જ રાનીપરજમાં સર્વાંગીય ક્રાંતિ થશે તેની આશા સાથે વેડછીમાં રાનીપરજ વિદ્યાલયની સ્થાપના કરનાર મહાનુભાવ કોણ છે ? ઠક્કરબાપા મણિભાઈ સંઘવી નારાયણદાસ ગાંધી જુગતરામ દવે ઠક્કરબાપા મણિભાઈ સંઘવી નારાયણદાસ ગાંધી જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીગૃહ (હોસ્ટેલ) નું નિર્માણ થયેલ છે ? રાજકોટ અને વાંકાનેર ભાવનગર અને નવાનગર મોરબી (મોવી) અને લીંબડી ગોંડલ અને પોરબંદર રાજકોટ અને વાંકાનેર ભાવનગર અને નવાનગર મોરબી (મોવી) અને લીંબડી ગોંડલ અને પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કઈ કથામાં વેપારીઓના વિવિધ પ્રકારના માલ સાથેની સમુદ્રયાત્રાની વિગત છે ? મણિમેખલાઈ એકપણ નહિ ગુજરાત સર્વસંગ્રહ વાસુદેવ હીંડી મણિમેખલાઈ એકપણ નહિ ગુજરાત સર્વસંગ્રહ વાસુદેવ હીંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ? સી.એન. શાહ મીઠુબહેન પિટીટ ઇન્દુમતીબહેન શેઠ પૂર્ણિમાબેન પકવાસા સી.એન. શાહ મીઠુબહેન પિટીટ ઇન્દુમતીબહેન શેઠ પૂર્ણિમાબેન પકવાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP