GSSSB Bin Sachivalay Mock Test 1
હિન્દ છોડો આંદોલનના બીજા શહીદ કોણ હતા ?

ઉમાકાન્ત કડિયા
ઉપરોક્ત એક પણ નહીં
જયંતિભાઈ ઠાકોર
વિનોદ કીનારીવલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ ક્યાં તાલુકામાં આવેલું છે ?

સતલાસણા
ખેરાલુ
જોટાણા
વિસનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગંગાલહેરી તથા રસગંગાધર પુસ્તકના લેખક પંડિત જગન્નાથ કોના દરબારી કવિ હતા ?

શાહજાહાં
અકબર
ઔરંગઝેબ
હુમાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાતના પ્રથમ વહીવટદાર કોણ હતા ?

મિર્ઝા અઝીઝ કોકા
આલાપખાન
સરવર ખાન
મિર્ઝા અશકરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP