GSSSB Bin Sachivalay Mock Test 1 અર્ધસહસ્ત્રલિંગ તળાવ તરીકે ક્યાં તળાવને ઓળખવામાં આવે છે ? એક પણ નહિ મુનસર તળાવ સુદર્શન તળાવ મલાવ તળાવ એક પણ નહિ મુનસર તળાવ સુદર્શન તળાવ મલાવ તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 એક વ્યક્તિ 5000 રૂપિયા બે વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે, તો તેને બે વર્ષને અંતે 6050 રૂપિયા મળે છે. તો વ્યાજનો દ૨ શોધો. 6% 9% 8% 10% 6% 9% 8% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ "ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ" નામે થયો છે ? શાંતિ શાહ પીરઝાદા અહમદશાહ નારાયણ સુર્વે કૈલાસ બાજપેયી શાંતિ શાહ પીરઝાદા અહમદશાહ નારાયણ સુર્વે કૈલાસ બાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી કરનાર ભારતનો પહેલો બેટ્સમેન કોણ છે ? પોલી ઉમરીગર લાલા અમરનાથ વિનુ માંકડ વીરેન્દ્ર સેહવાગ પોલી ઉમરીગર લાલા અમરનાથ વિનુ માંકડ વીરેન્દ્ર સેહવાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ ખોટો છે ? મોર : પાછળ બકાલું : શાકભાજી ગવન : સાલ્લો લાંક : મરોડ મોર : પાછળ બકાલું : શાકભાજી ગવન : સાલ્લો લાંક : મરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 ઇથેનોલનું અણુસુત્ર કયું છે ? Ch3ch2oh Ch3cooh Ch3oh Ch2oh Ch3ch2oh Ch3cooh Ch3oh Ch2oh ANSWER DOWNLOAD GUJARATI MCQ APP