વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.કામિનીએ દર્દીની સારવાર કરી. કામિની પાસે દર્દીની સારવાર ન કરાય. કામિનીથી દર્દીની સારવાર કરાય છે. કામિની પાસે દર્દીની સારવાર કરાવી. કામિની પાસે દર્દીની સારવાર કરાવાશે. કામિની પાસે દર્દીની સારવાર ન કરાય. કામિનીથી દર્દીની સારવાર કરાય છે. કામિની પાસે દર્દીની સારવાર કરાવી. કામિની પાસે દર્દીની સારવાર કરાવાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો કર્તરીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.સારું થયુ કે સુહાસભાઈથી છૂટી જવાયું સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે સુહાસભાઈને સારું થઈ ગયું સારું થયું કે સુહાસભાઈ આવી જશે સારું થયું કે સુહાસભાઈ છૂટી ગયા સારું થયું કે સુભાષભાઈ છૂટી જાય છે સુહાસભાઈને સારું થઈ ગયું સારું થયું કે સુહાસભાઈ આવી જશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યમાંથી સાદા વાક્યો છૂટા પાડો.એમનું પાપ મને આવજો ને મારું પુણ્ય એમને જજો પણ ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. મને ક્ષમા કરો. મને એમનું પાપ આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. મારું પુણ્ય એમને જજો. એમનું પાપ મને આવજો. ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. મને ક્ષમા કરો. મને એમનું પાપ આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. એમનું પાપ મને આવજો. મારું પુણ્ય એમને જજો. ક્ષમા કરો. મારું પુણ્ય એમને જજો. એમનું પાપ મને આવજો. ક્ષમા કરો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.શારદાભાભી દીકરાને લઈ દુ:ખ અનુભવતા હતા. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે. શારદાભાભીથી દીકરાથી દુ:ખ અનુભવાશે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવશે. શારદાભાભીથી દીકરાને લઈ દુ:ખ અનુભવાતું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે. ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે ઈશ્વરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.ધ્યાના બધું સમજે છે. યામિનીથી ધ્યાના સમજાવાય. યામિનીએ ધ્યાનાને સમજાવ્યું. યામિની ધ્યાનાને બધું સમજાવશે. યામિની ધ્યાનાને બધું સમજાવે છે. યામિનીથી ધ્યાના સમજાવાય. યામિનીએ ધ્યાનાને સમજાવ્યું. યામિની ધ્યાનાને બધું સમજાવશે. યામિની ધ્યાનાને બધું સમજાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP