સામાન્ય જ્ઞાન (GK)
જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ?
સામાન્ય જ્ઞાન (GK)
આમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી સાથે કોણ સંકળાયેલું નથી ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય સંવિધાન (બંધારણ) માં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઇ કયા અનુચ્છેદ (કલમ) માં કરવામાં આવેલ છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું નામ બદલીને કયા વર્ષે ગુજરાત વિદ્યાસભા કરવામાં આવ્યું હતું ?