સામાન્ય જ્ઞાન (GK)
જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ?

કલાકલાપ
હમ્મીરમદમર્દન
બાલભારત
કરુણાવજ્રાયુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?

આકાશમાં શનિ
હોકાયંત્ર
સપ્તર્ષિ
મંદિરમાં સ્થાપિત શિવલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

કુતુબુદીન બખ્તિયારે
શિહાબુદીન ધોરી
કુતુબુદીન ઐબિકે
મહમૂદ ગઝનવીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અઢીસો રૂપિયામાંથી સવાસો બાદ કરીને પોણી સો રૂપિયા ઉમેરતા કેટલા રૂપિયા થશે ?

225 રૂપિયા
224.75 રૂપિયા
200 રૂપિયા
માંથી એક પણ નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP