સામાન્ય જ્ઞાન (GK)
જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ?

બાલભારત
કરુણાવજ્રાયુદ્ધ
હમ્મીરમદમર્દન
કલાકલાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો.

સ્વરાજ પક્ષ
ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી
ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા
ઇન્ડિયન લિબરલ ફેડરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ?

બૃહદકલ્પસૂત્ર
સૂત્રકૃતાંગ
આચારાંગ સૂત્ર
થેરીગાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP