ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ?

રવિન્દ્રનાથ યગોર
લોકમાન્ય તિલક
બારીન્દ્રનાથ ઘોષ
રાજા રામમોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ?

અકબર ઈલાહાબાદી
રામપ્રસાદ બિસ્મિલ
ઈકબાલ
હસરત મોહાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ?

ફિરોઝશાહ
શેરશાહ
જલાલુદ્દીન
કુત્બુદ્દીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો.

સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી
કબીર
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP