ભારતનો ઈતિહાસ (History of India)
કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ?

બિંબિસાર
ચંદ્રગુપ્ત મોર્ય
બિંદુસાર
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે...

સિમલા એક પર્યટન સ્થળ તરીકે
ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે
સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.
1) દિલ્હી
2) લખનઉ
3) ઝાંસી
4) બરૈલી
A) રાણી લક્ષ્મીબાઈ
B) ખાન બહાદુર ખાન
C) નાનાસાહેબ, તાત્યા ટોપે
D) બહાદુર શાહ જફર બીજો

1-A, 2-B, 3-D, 4-C
1-C, 2-A, 3-B, 4-D
1-D, 2-C, 3-A, 4-B
1-B, 2-A, 3-C, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP