ભારતનો ઈતિહાસ (History of India) બીજું વિશ્વ યુદ્ધ ક્યા સમયગાળા દરમિયાન થયું હતું ? વર્ષ 1944-49 વર્ષ 1933-39 વર્ષ 1939-45 વર્ષ 1941-47 વર્ષ 1944-49 વર્ષ 1933-39 વર્ષ 1939-45 વર્ષ 1941-47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? વરાહમિહિરને ભાસ્કરાચાર્યને બ્રહ્મગુપ્તને આર્યભટ્ટને વરાહમિહિરને ભાસ્કરાચાર્યને બ્રહ્મગુપ્તને આર્યભટ્ટને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ? રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ લાલા લજપતરાય બી. જી. તિલક રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ લાલા લજપતરાય બી. જી. તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ? ભગવદ્ ગીતા સારિપુત્ર પ્રકરણ કલ્પસૂત્ર ત્રિપિટક ભગવદ્ ગીતા સારિપુત્ર પ્રકરણ કલ્પસૂત્ર ત્રિપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના ગ્રંથોને કાલાનુક્રમિક ગોઠવો. 1) પાણિનીનું અષ્ટાધ્યાયી 2) પતંજલિનું મહાભાષ્ય 3) વામન અને જ્યાદિત્યનું કશિકા 4) કાત્યાયનનું વર્તિકા 1, 3, 2, 4 1, 3, 4, 2 1, 2, 3, 4 1, 4, 2, 3 1, 3, 2, 4 1, 3, 4, 2 1, 2, 3, 4 1, 4, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP