GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી ?

અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી
ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું
રોજગારીની તકો વધારવી
આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નાણાકીય વર્ષ પૂરું થયા પછી કેટલા સમયમાં કંપનીના વાર્ષિક હિસાબો વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરવા પડે ?

ત્રણ માસમાં
આપેલ પૈકી એક પણ નહીં
બાર માસમાં
છ માસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP