GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી ?

રોજગારીની તકો વધારવી
અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી
આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી
ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
એજન્સીનો ___ અંત આવે છે.

સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા
એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને
આપેલ તમામ
પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી કઈ ભૂલ સિદ્ધાંતની ભૂલ ગણાય ?

કોઈ ખાતે ખોટી રકમની ખતવણી
બે વખત ખતવણી
ચૂકવેલ ભાડા અંગે મકાન માલિકનું ખાતું ઉધારવું
કોઈ વ્યવહાર કોઈ ખાતે નોંધવાનો રહી ગયો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP