GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી ?

અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી
રોજગારીની તકો વધારવી
આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી
ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
સંસદના કોઈ પણ સભ્યને પાર્લામેન્ટના સત્ર પહેલા અને પછીના કેટલા દિવસ દરમ્યાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુક્તિ આપવામાં આવી છે ?

45 દિવસ
50 દિવસ
30 દિવસ
40 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP