GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી ? રોજગારીની તકો વધારવી અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું રોજગારીની તકો વધારવી અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કઈ ઈન્વેન્ટરી અંકુશની પદ્ધતિ તથી ? FTMN વિશ્લેષણ VED વિશ્લેષણ FSN વિશ્લેષણ ABC વિશ્લેષણ FTMN વિશ્લેષણ VED વિશ્લેષણ FSN વિશ્લેષણ ABC વિશ્લેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માલ વેચાણ અધિનિયમ ફક્ત નીચે મુજબના માલના વેચાણ સાથે સંબંધિત છે. વિશિષ્ટ જંગમ આપેલ તમામ સ્થાવર વિશિષ્ટ જંગમ આપેલ તમામ સ્થાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સાહિત્યકાર રઘુવીર ચૌધરીની કૃતિ જણાવો. મેરુ રે ડગે સાંજ છૂટ્યાની વેળા પૂણ્યશ્લોક ત્રીજો પુરુષ મેરુ રે ડગે સાંજ છૂટ્યાની વેળા પૂણ્યશ્લોક ત્રીજો પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એજન્સીનો ___ અંત આવે છે. સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને આપેલ તમામ પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો સત્તાને રદ કરવાના સિદ્ધાંત દ્વારા એજન્ટ દ્વારા એજન્સીના વ્યવસાયનો ત્યાગ કરીને આપેલ તમામ પ્રિન્સિપાલ અથવા એજન્ટ મૃત્યુ પામે તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કઈ ભૂલ સિદ્ધાંતની ભૂલ ગણાય ? કોઈ ખાતે ખોટી રકમની ખતવણી બે વખત ખતવણી ચૂકવેલ ભાડા અંગે મકાન માલિકનું ખાતું ઉધારવું કોઈ વ્યવહાર કોઈ ખાતે નોંધવાનો રહી ગયો હોય કોઈ ખાતે ખોટી રકમની ખતવણી બે વખત ખતવણી ચૂકવેલ ભાડા અંગે મકાન માલિકનું ખાતું ઉધારવું કોઈ વ્યવહાર કોઈ ખાતે નોંધવાનો રહી ગયો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP