GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી ?

આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી
અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી
ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું
રોજગારીની તકો વધારવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
જો y = sin (αx+b), α≠0, b વાસ્તવિક અચળ સંખ્યાઓ હોય, તો...

yn = αn sin{αx+b-n(δ/2); n ∈ N}
yn = αn sin{αx+b+n(δ/2); n ∈ N}
yn = αn cos{αx+b+n(δ/2); n ∈ N}
yn = αn cos{αx+b-n(δ/2); n ∈ N}

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઈને મનુને વેચી. મનુએ આ સાઈકલ રૂ. 1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય ? કેટલા ટકા ?

નફો 3 (14 / 27) %
ખોટ 8 %
નફો 8 %
ખોટ 3 (19 / 27) %

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP