GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો.
ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે.

ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે.
ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું.
ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે.
ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP