ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? દયારામ શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "દાંડિયો" સામાયિક કોણે શરૂ કર્યું હતું ? નંદશંકર નવલરામ નર્મદ ન્હાનાલાલ નંદશંકર નવલરામ નર્મદ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ? મનસુખરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી પ્રફુલ્લ નંદશંકર દવે દલસુખભાઈ માલવણિયા મનસુખરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી પ્રફુલ્લ નંદશંકર દવે દલસુખભાઈ માલવણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડૉ.બાબાસોહબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? દાંતીવાડા ગાંધીનગર જામનગર અમદાવાદ દાંતીવાડા ગાંધીનગર જામનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? સવાઈ ગુજરાતી અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ રાષ્ટ્રીય કવિ રાષ્ટ્રીય શાયર સવાઈ ગુજરાતી અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ રાષ્ટ્રીય કવિ રાષ્ટ્રીય શાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ? સત્યના પ્રયોગ હિમાલયનો પ્રવાસ હિન્દસ્વરાજ દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ સત્યના પ્રયોગ હિમાલયનો પ્રવાસ હિન્દસ્વરાજ દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP