ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા શામળ પ્રેમાનંદ દયારામ નરસિંહ મહેતા શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ? જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી ચંદ્રકાંત બક્ષી પુરુરાજ જોષી જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી ચંદ્રકાંત બક્ષી પુરુરાજ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ? 1998 2003 1990 1981 1998 2003 1990 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? દાદા રાવ દુદાજીએ પિતા રત્નસિંહજીએ શ્રીકૃષ્ણએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ પિતા રત્નસિંહજીએ શ્રીકૃષ્ણએ માતા વીરકુંવરીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર બકુલ ત્રિપાઠી મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર બકુલ ત્રિપાઠી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ? રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP