ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

દયારામ
શામળ
પ્રેમાનંદ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇસુના ચરણે’ નામની લઘુનવલ કોણે આપી છે ?

મનસુખરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી
પ્રફુલ્લ નંદશંકર દવે
દલસુખભાઈ માલવણિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

સવાઈ ગુજરાતી
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
રાષ્ટ્રીય કવિ
રાષ્ટ્રીય શાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાત્માગાંધીની કૃતિ કઈ નથી ?

સત્યના પ્રયોગ
હિમાલયનો પ્રવાસ
હિન્દસ્વરાજ
દક્ષિણઆફ્રિકાનો પ્રવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP