ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? નરસિંહ મહેતા દયારામ શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ શામળ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર દિલીપ રાણપુરની પ્રસિદ્ધ રચના જણાવો. ઉજાસના આંસુ ઊંચી ડેલી સૂકી ધરતી સૂકું આકાશ મીરાંની રહી મહેક ઉજાસના આંસુ ઊંચી ડેલી સૂકી ધરતી સૂકું આકાશ મીરાંની રહી મહેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે ? સુદામાચરિત્ર નળાખ્યાન કુંવરબાઈનું મામેરુ ઓખાહરણ સુદામાચરિત્ર નળાખ્યાન કુંવરબાઈનું મામેરુ ઓખાહરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાડુનું જમણ' વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે ? દયાશંકર માસ્તર શંકરલાલ ધીરજકાકા દેવશંકર દયાશંકર માસ્તર શંકરલાલ ધીરજકાકા દેવશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? દામોદર બોટાદકર રણજિતરામ મહેતા બ.ક. ઠાકોર અરદેશર ખબરદાર દામોદર બોટાદકર રણજિતરામ મહેતા બ.ક. ઠાકોર અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કચ્છના મેઘાણી તરીકે કોણ ઓળખાય છે ? દુલેરાય કારાણી અનિલ ચાવડા જોરાવરસિંહ જાદવ રમણિક સોમેશ્વર દુલેરાય કારાણી અનિલ ચાવડા જોરાવરસિંહ જાદવ રમણિક સોમેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP