ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ શામળ પ્રેમાનંદ નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ કાન્ત કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોશી રવિશંકર મહારાજ કાન્ત કે. કા. શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી શ્રી ચંદ્રકાંત શેઠનું પુસ્તક કયું છે ? પવન રૂપેરી પૂર્વાકાશ પાનગોષ્ઠિ કદલીવન પવન રૂપેરી પૂર્વાકાશ પાનગોષ્ઠિ કદલીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ બળવંતરાય ઠાકોર નવલરામ પંડ્યા કનૈયાલાલ મુનશી ઈચ્છારામ દેસાઈ બળવંતરાય ઠાકોર નવલરામ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ? મનુભાઈ પંચોળી નરસિંહ મહેતા પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી નરસિંહ મહેતા પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ? બાલાશંકર કંથારિયા ગુલફામ દલપતરામ નર્મદ બાલાશંકર કંથારિયા ગુલફામ દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP