ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ? નરસિંહ મહેતા શામળ દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા શામળ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવીની ભવાઈ' ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે કાળુંનું પાત્ર કોણે ભજવ્યું છે ? નરેશ કનોડિયા અરવિંદ ત્રિવેદી ઉપેન્દ્ર ત્રિવેદી અરવિંદ રાઠોડ નરેશ કનોડિયા અરવિંદ ત્રિવેદી ઉપેન્દ્ર ત્રિવેદી અરવિંદ રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. ચાબખા ઝૂલણા પ્રભાતિયાં કાફી ચાબખા ઝૂલણા પ્રભાતિયાં કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાઘવજી માઘડ' નો જન્મ કયાં થયો હતો ? ફતેહપુર ગલથરા દેવળિયા રણાસણ ફતેહપુર ગલથરા દેવળિયા રણાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ નવલકથા રાવજી પટેલની છે ? અશ્રુધર આશ્લેષ અંતરંગ ઝંઝાવત અશ્રુધર આશ્લેષ અંતરંગ ઝંઝાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP