Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ક્યો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે ?

અશોક
વિક્રમાદિત્ય
સમુદ્રગુપ્ત
ચન્દ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
છબીલદાસ મહેતા
કેશુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP