Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ક્યો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે ?

વિક્રમાદિત્ય
અશોક
સમુદ્રગુપ્ત
ચન્દ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ?

જયંત ખત્રી
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ?

રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં
ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં
અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં
ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP