Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ક્યો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે ? ચન્દ્રગુપ્ત મૌર્ય અશોક વિક્રમાદિત્ય સમુદ્રગુપ્ત ચન્દ્રગુપ્ત મૌર્ય અશોક વિક્રમાદિત્ય સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી 'સૂર્ય’ - નો વિરોધી શબ્દ જણાવો. મયંક દિનેશ ભાસ્કર રવિ મયંક દિનેશ ભાસ્કર રવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. (1) પારકી આશ સદા નિરાશ (2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું (3) માગ્યા કરતા મરવું ભલું (4) વિશ્વાસે વહાણ ચાલે (P) માંગ્યા વિના માય ન પીરસે (Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય (R) વાડ વગર વેલો ન ચડે (S) નસીબ ચાર ડગલાં આગળ 1-R, 2-S, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-S, 2-R, 3-P, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P 1-R, 2-S, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-S, 2-R, 3-P, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ' - આ પંક્તિને શું કહેશો ? કવિતા કહેવત રૂઢિપ્રયોગ વિચારવિસ્તાર કવિતા કહેવત રૂઢિપ્રયોગ વિચારવિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) અમરતકાકી - કઈ કૃતિનું પાત્ર છે ? જનમટીપ શરણાઈના સૂર જુમો ભિસ્તી લોહીની સગાઈ જનમટીપ શરણાઈના સૂર જુમો ભિસ્તી લોહીની સગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP