Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ? કેસ્કોગ્રાફ થર્મોમીટર અભય દીવો ટ્રાન્સફોર્મર કેસ્કોગ્રાફ થર્મોમીટર અભય દીવો ટ્રાન્સફોર્મર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Don’t enter the room ___ it is cleaned. and because if until and because if until ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ ___ છે. રેખા જીવા વ્યાસ ત્રિજ્યા રેખા જીવા વ્યાસ ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ઉશનસ્' કોનું ઉપનામ છે ? રતિલાલ રૂપાવાળા મણિશંકર રત્નજી ભટ્ટ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી રતિલાલ રૂપાવાળા મણિશંકર રત્નજી ભટ્ટ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ? શ્રી માનસિંહજી રાણા શ્રી કલ્યાણજી મહેતા શ્રી નિત્યાનંદ કાનૂનગો શ્રી મહેદી નવાઝ જંગ શ્રી માનસિંહજી રાણા શ્રી કલ્યાણજી મહેતા શ્રી નિત્યાનંદ કાનૂનગો શ્રી મહેદી નવાઝ જંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP