Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો.

ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા
મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો
છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી
ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ?

પન્નાલાલ પટેલ
મનુભાઈ પંચોળી
ગોવર્ધનરામ ત્રિપાઠી
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ?

મનુભાઈ પંચોળી
ઉદયરામ મહેતા
નાનાભાઈ ભટ્ટ
ભુરાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP