Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?

રામનવમી
જન્માષ્ટમી
હનુમાન જયંતિ
મહા શિવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ?

બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર
નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ
બંધારણીય સલાહકાર બી.એન.રાવ
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP