Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ?

મોહનલાલ પંડ્યા
વીર સાવરકર
સરદારસિંહ રાણા
શ્યામજી કૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'એકના બે ન થવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો.

કંઈ પણ ન બોલવું
પોતાની વાતમાં મક્કમ રહેવું
હઠ પકડવી
લગ્ન ન કરવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ?

એચ. એમ. પટેલ
ભુલાભાઈ દેસાઈ
સરદાર પટેલ
શાંતિલાલ ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'સોરઠનો શણગાર' લેખમાળાના સર્જક કોણ ?

શાહબુદ્દિન રાઠોડ
ઝવેરચંદ મેઘાણી
નાનાભાઈ ભટ્ટ
ભાણાભાઈ ગીડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP