Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

મને ચાકર રાખોજી
મેરે તો ગિરિધર ગોપાલ
માધવ ક્યાંય નથી મધુવનમાં
મુખડાની માયા લાગી રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ?

ગાય ગોહરીનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો
દૂધરેજનો મેળો
પલ્લીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ?

ધરાસણા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
દાંડી સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP