Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

માધવ ક્યાંય નથી મધુવનમાં
મને ચાકર રાખોજી
મુખડાની માયા લાગી રે
મેરે તો ગિરિધર ગોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

અંજાર - જેસલ તોરલની સમાધિ
સતાધાર - આપા ગીગાની સમાધિ
અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ
જૂનાગઢ - દાસી જીવણની સમાધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP