Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

માધવ ક્યાંય નથી મધુવનમાં
મેરે તો ગિરિધર ગોપાલ
મુખડાની માયા લાગી રે
મને ચાકર રાખોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારત સરકારના 'માનવ સંસાધન મંત્રાલય'ના કેબીનેટ મંત્રી કોણ છે ?

સ્મૃતિ ઈરાની
રવિ શંકર પ્રસાદ
ડૉ. હર્ષવર્ધન
પ્રકાશ જાવડેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ?

નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ
બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર
બંધારણીય સલાહકાર બી.એન.રાવ
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP