Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? માધવ ક્યાંય નથી મધુવનમાં મેરે તો ગિરિધર ગોપાલ મુખડાની માયા લાગી રે મને ચાકર રાખોજી માધવ ક્યાંય નથી મધુવનમાં મેરે તો ગિરિધર ગોપાલ મુખડાની માયા લાગી રે મને ચાકર રાખોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારત સરકારના 'માનવ સંસાધન મંત્રાલય'ના કેબીનેટ મંત્રી કોણ છે ? સ્મૃતિ ઈરાની રવિ શંકર પ્રસાદ ડૉ. હર્ષવર્ધન પ્રકાશ જાવડેકર સ્મૃતિ ઈરાની રવિ શંકર પ્રસાદ ડૉ. હર્ષવર્ધન પ્રકાશ જાવડેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? પરીસ્થીતી પરિસ્થિતિ પરિસ્થિતી પરીસ્થિતિ પરીસ્થીતી પરિસ્થિતિ પરિસ્થિતી પરીસ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતનો અરૂણાચલ પ્રદેશ કયા દેશની સરહદ સાથે જોડાયેલ નથી ? ચીન મ્યાનમાર નેપાળ ભૂટાન ચીન મ્યાનમાર નેપાળ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'રાવણનું મિથ્યાભિમાન' - કથાકાવ્યના રચયિતા કોણ છે ? ગિરધર પ્રેમાનંદ નાનાલાલ શામળ ગિરધર પ્રેમાનંદ નાનાલાલ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ? નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર બંધારણીય સલાહકાર બી.એન.રાવ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર બંધારણીય સલાહકાર બી.એન.રાવ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP