Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? મને ચાકર રાખોજી મેરે તો ગિરિધર ગોપાલ માધવ ક્યાંય નથી મધુવનમાં મુખડાની માયા લાગી રે મને ચાકર રાખોજી મેરે તો ગિરિધર ગોપાલ માધવ ક્યાંય નથી મધુવનમાં મુખડાની માયા લાગી રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) પ્રત્યેક ચાર ક્રમિક ધન પૂર્ણાકનો ગુણાકાર ___ વડે વિભાજન છે. 16 24 32 48 16 24 32 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Raj’s arrest was ___ the death of the young man. according to on account of with a view to due to according to on account of with a view to due to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? નર્મદ સુન્દરમ્ ઉમાશંકર જોષી નાથાલાલ દવે નર્મદ સુન્દરમ્ ઉમાશંકર જોષી નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ ___ છે. વ્યાસ જીવા રેખા ત્રિજ્યા વ્યાસ જીવા રેખા ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? અગ્નિકુંડનું ગુલાબ રાષ્ટ્રીય શાયર સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય કવિ અગ્નિકુંડનું ગુલાબ રાષ્ટ્રીય શાયર સવાઈ ગુજરાતી રાષ્ટ્રીય કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP