Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ?

ભુલાભાઈ દેસાઈ
સરદાર પટેલ
એચ. એમ. પટેલ
શાંતિલાલ ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

મુખડાની માયા લાગી રે
મને ચાકર રાખોજી
માધવ ક્યાંય નથી મધુવનમાં
મેરે તો ગિરિધર ગોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ?

આભ, ઓરસિયો, અબોલ, આબરૂ
ઓરસિયો, આભ, અબોલ, આબરૂ
અબોલ, આબરૂ, આભ, ઓરસિયો
આબરૂ, આભ, ઓરસિયો, અબોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?

જન્માષ્ટમી
મહા શિવરાત્રી
રામનવમી
હનુમાન જયંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ?

બંધારણીય સલાહકાર બી.એન.રાવ
બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર
નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP