Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ?

શાંતિલાલ ઝવેરી
સરદાર પટેલ
ભુલાભાઈ દેસાઈ
એચ. એમ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

કેશુભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
છબીલદાસ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

અગ્નિકુંડનું ગુલાબ
સવાઈ ગુજરાતી
રાષ્ટ્રીય શાયર
રાષ્ટ્રીય કવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP