Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ?

બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર
બંધારણીય સલાહકાર બી.એન.રાવ
નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ
ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ' - આ પંક્તિને શું કહેશો ?

રૂઢિપ્રયોગ
કવિતા
કહેવત
વિચારવિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય રીઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે ?

રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ - RPCC
નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD
એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન - ARDC
ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા - IDBI

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

અંજાર - જેસલ તોરલની સમાધિ
સતાધાર - આપા ગીગાની સમાધિ
જૂનાગઢ - દાસી જીવણની સમાધિ
અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'માનવીની ભવાઈ'ના સર્જક કોણ છે ?

મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ?

મેરે તો ગિરિધર ગોપાલ
મુખડાની માયા લાગી રે
મને ચાકર રાખોજી
માધવ ક્યાંય નથી મધુવનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP