Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? નાથાલાલ દવે સુન્દરમ્ ઉમાશંકર જોષી નર્મદ નાથાલાલ દવે સુન્દરમ્ ઉમાશંકર જોષી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 50 ગુણમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના ___ છે. 1 0(zero) ¼ ½ 1 0(zero) ¼ ½ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનીજ તત્ત્વ કયું છે ? જિપ્સમ ગ્રેફાઇટ કેલ્સાઈટ અકીક જિપ્સમ ગ્રેફાઇટ કેલ્સાઈટ અકીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો ? રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં રાજપીપળા અને કોસંબા વચ્ચે ઇ.સ. 1872 માં ડભોઈ અને મીયાંગામ વચ્ચે ઇ.સ. 1862 માં અમદાવાદ અને સુરત વચ્ચે ઇ.સ. 1863 માં ભરૂચ અને જંબુસર વચ્ચે ઇ.સ. 1853 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? માધવ ક્યાંય નથી મધુવનમાં મુખડાની માયા લાગી રે મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી માધવ ક્યાંય નથી મધુવનમાં મુખડાની માયા લાગી રે મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ? ભુરાભાઈ પટેલ મનુભાઈ પંચોળી નાનાભાઈ ભટ્ટ ઉદયરામ મહેતા ભુરાભાઈ પટેલ મનુભાઈ પંચોળી નાનાભાઈ ભટ્ટ ઉદયરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP