Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ?

18 મી ઓગષ્ટ
5 મી જૂન
5 મી સપ્ટેમ્બર
18 મી જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

ઉદ્ગાર વાક્ય
પ્રશ્ન વાક્ય
વિધાન વાક્ય
વિધિ વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP