સામાન્ય જ્ઞાન (GK)
રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ?

ગણદર્પણ
તરંગવઈ
દ્રયાશ્રય
કહાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે ?

શાસ્ત્રીય સંગીત
પત્રકારત્વ
રંગમંચ લક્ષી કલા
સાહિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આદિવાસી આંદોલન અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

સંથાલ સ્વાતંત્ર્ય સંઘર્ષ-ઝારખંડ
ખૌડ આંદોલન-ઓડિશા
મુંડા વિદ્રોહ- ગુજરાત
ખાસી વિદ્રોહ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP