સામાન્ય જ્ઞાન (GK) રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ? તરંગવઈ ગણદર્પણ કહાવલી દ્રયાશ્રય તરંગવઈ ગણદર્પણ કહાવલી દ્રયાશ્રય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જિપ્સી લોકોનું મૂળ સ્થાન નીચેનામાંથી જણાવો. ફ્રાંસ રશિયા ભારત ઇજિપ્ત ફ્રાંસ રશિયા ભારત ઇજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજય સાથે સંકળાયેલા હતા ? મગધ ઉજ્જૈની કાશી અવધ મગધ ઉજ્જૈની કાશી અવધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભરાતીય બંધારણમાં યુનિયન લીસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે ? 95 92 98 97 95 92 98 97 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ... શબ્દ માટે એક શબ્દ આપો. પરમવૃક્ષ અશ્વત્યામા બોધિવૃક્ષ કલ્પવૃક્ષ પરમવૃક્ષ અશ્વત્યામા બોધિવૃક્ષ કલ્પવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ? રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય જે.બી કૃપલાણી જયપ્રકાશ નારાયણ રામમનોહર લોહિયા રાજેન્દ્ર પ્રસાદ આચાર્ય જે.બી કૃપલાણી જયપ્રકાશ નારાયણ રામમનોહર લોહિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP