સામાન્ય જ્ઞાન (GK) રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ? કહાવલી તરંગવઈ ગણદર્પણ દ્રયાશ્રય કહાવલી તરંગવઈ ગણદર્પણ દ્રયાશ્રય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ? બાબાસાહેબ આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ગાંધીજી બાબાસાહેબ આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેમાંથી કયા ગ્રંથમાં સહસ્ત્રલિંગ સરોવરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે ? સરસ્વતી પુરાણ દ્વયાશ્રય સિદ્ધહેમશબ્દાનુશાસન દ્વયાશ્રય અને સરસ્વતી પુરાણ બંને સરસ્વતી પુરાણ દ્વયાશ્રય સિદ્ધહેમશબ્દાનુશાસન દ્વયાશ્રય અને સરસ્વતી પુરાણ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ નદી ટ્રાન્સ હિમાલયન નદી નથી ? સિંધુ રાવી સતલજ બ્રહ્મપુત્રા સિંધુ રાવી સતલજ બ્રહ્મપુત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ? નરચંદ્રસૂરિ દેવચંદ્રસૂરિ જિનેશ્વરસૂરિ બુદ્ધિસાગરસૂરિ નરચંદ્રસૂરિ દેવચંદ્રસૂરિ જિનેશ્વરસૂરિ બુદ્ધિસાગરસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ? મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP