સામાન્ય જ્ઞાન (GK)
રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ?

કહાવલી
તરંગવઈ
દ્રયાશ્રય
ગણદર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ?

પન્નાલાલ પટેલ
ભોળાભાઇ પટેલ
મોહનભાઇ પટેલ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો.

મીનાક્ષી મંદિર - મદુરાઈ
વેંકટેશ્વર મંદિર - તિરુપતિ
બૃહદેશ્વર મંદિર - થંજાવુર
લિંગરાજા મંદિર - રામેશ્વરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP