સામાન્ય જ્ઞાન (GK) રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ? કહાવલી તરંગવઈ દ્રયાશ્રય ગણદર્પણ કહાવલી તરંગવઈ દ્રયાશ્રય ગણદર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અલ-જઝીરા' શું છે ? સમાચારપત્ર ટી.વી. ચેનલ એક ટાપુ એક વહાણ સમાચારપત્ર ટી.વી. ચેનલ એક ટાપુ એક વહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આધુનિક સર્જક કોણ નથી. સુરેશ જોષી કિશોર જાદવ દલપત રામ મધુ રાય સુરેશ જોષી કિશોર જાદવ દલપત રામ મધુ રાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી લઘુકથાના જનક તરીકે કોને ગણવામાં આવે છે ? પન્નાલાલ પટેલ ભોળાભાઇ પટેલ મોહનભાઇ પટેલ કાકાસાહેબ કાલેલકર પન્નાલાલ પટેલ ભોળાભાઇ પટેલ મોહનભાઇ પટેલ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં આવેલા મંદિર અને સ્થળની જોડીઓ પૈકી આયોગ્ય જોડી પસંદ કરો. મીનાક્ષી મંદિર - મદુરાઈ વેંકટેશ્વર મંદિર - તિરુપતિ બૃહદેશ્વર મંદિર - થંજાવુર લિંગરાજા મંદિર - રામેશ્વરમ્ મીનાક્ષી મંદિર - મદુરાઈ વેંકટેશ્વર મંદિર - તિરુપતિ બૃહદેશ્વર મંદિર - થંજાવુર લિંગરાજા મંદિર - રામેશ્વરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતનો સૌથી ઊંચો ડેમ કઈ નદી પર આવેલો છે ? સિંધુ ગંગા નર્મદા સતલુજ સિંધુ ગંગા નર્મદા સતલુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP