સામાન્ય જ્ઞાન (GK) રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ? ગણદર્પણ કહાવલી દ્રયાશ્રય તરંગવઈ ગણદર્પણ કહાવલી દ્રયાશ્રય તરંગવઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણમાં યુનિફોર્મ સીવીલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે. 54 41 44 48 54 41 44 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? ઈશોપનિષદ માંડુક્ય ઉપનિષદ ઉત્તર મીમાંસા બ્રહ્મસુત્ર ઈશોપનિષદ માંડુક્ય ઉપનિષદ ઉત્તર મીમાંસા બ્રહ્મસુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો ? 1952 1948 1956 1962 1952 1948 1956 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો સ્ટેશન કયા શરૂ કરવામાં આવ્યું હતું ? અમદાવાદ અમરેલી વડોદરા રાજકોટ અમદાવાદ અમરેલી વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ? અનિતા દેસાઈ જયા બચ્ચન સુમિત્રા મહાજન સ્મૃતિ ઈરાની અનિતા દેસાઈ જયા બચ્ચન સુમિત્રા મહાજન સ્મૃતિ ઈરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP