Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) વિટામીન-ઇ ની ઊણપથી કયો રોગ થાય છે ? પાંડુરોગ સુકતાન બેરીબેરી સ્કર્વી પાંડુરોગ સુકતાન બેરીબેરી સ્કર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) શાહજહાંના શાસનકાળ દરમિયાન ઈ.સ. 1926-33 ના સમયકાળે ભારતમાં આવેલ ડચ વિદેશી યાત્રી કોણ ? મનૂચી પીટર મંડી કેપ્ટન હોકિન્સ જોન લાયર મનૂચી પીટર મંડી કેપ્ટન હોકિન્સ જોન લાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'શેષ' ઉપનામ ધરાવતા કવિ કયા ? ચંદ્રકાંત શેઠ રા. વિ. પાઠક ડૉ. ચંદ્રકાંત મહેતા વેણીભાઈ પુરોહિત ચંદ્રકાંત શેઠ રા. વિ. પાઠક ડૉ. ચંદ્રકાંત મહેતા વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ચંદ્રકાંત કે. બક્ષી લિખિત વાર્તા કઈ ? જક્ષણી ચક્ષુઃશ્રવા છકડો ટાઈમટેબલ જક્ષણી ચક્ષુઃશ્રવા છકડો ટાઈમટેબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ બ. ક. ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? વાપી સુરત ભરૂચ અંકલેશ્વર વાપી સુરત ભરૂચ અંકલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હાલનું અજમેર પ્રાચીનકાળમાં કયા નામે ઓળખાતું હતું ? અજનગર અજયદુર્ગ અજયમેરૂ અજપુર અજનગર અજયદુર્ગ અજયમેરૂ અજપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP