Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ?

ધીરા ભગત
ઉમાશંકર જોશી
બાલમુકુંદ દવે
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
એક ધાતુનો ઘન 4 સે.મી. × 9 સે.મી. × π સે.મી. ને પીગાળીને એક ગોળો બનાવે તો તેની ત્રિજ્યા કેટલી થાય ?

4 સે.મી.
3 સે.મી.
1 સે.મી.
5 સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરમેશ્વર' શબ્દનો સમાસ ઓળખાવો.

બહુવ્રીહી સમાસ
કર્મધારય સમાસ
તત્પુરુષ સમાસ
દ્વંદ્વ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP