Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડૉ. રાજેન્દ્ર પ્રસાદને
ડૉ. શરચંદ્ર શર્માને
ડૉ. ભીમરાવ આંબેડકરને
ડૉ. એની બેસન્ટને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
અષાઢનાં ઘનગર્જન ઝીલ્યાં રણઝણતાં ઉરતંતે - પંક્તિમાં રવાનુકારી શબ્દ જણાવો.

ઝીલ્યાં
ઉરતંતે
ઘનગર્જન
રણઝણતાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP