Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો.' કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો.

પૃથ્વી
માલિની
સ્ત્રગ્ધરા
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

ઉદાસ થઈ જવું
મૃત્યુ પામવું
ગભરાઈ જવું
આશ્ચર્ય પામવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP