Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ત્રણ અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને ___ કહે છે. ચતુષ્કોણ લંબઘન વર્તુળ ત્રિકોણ ચતુષ્કોણ લંબઘન વર્તુળ ત્રિકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કલાપીનું પૂરું નામ જણાવો. તખતસિંહ પરમાર સુરસિંહ ગોહેલ સમરસિંહ ગોહેલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં તખતસિંહ પરમાર સુરસિંહ ગોહેલ સમરસિંહ ગોહેલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ___ learning is a dangerous thing. Much Little A little A few Much Little A little A few ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) “ગોવાલણી” વાર્તાના લેખકનું નામ જણાવો. મુનશી ઉમાશંકર જોશી મલયાનિલ સુન્દરમ્ મુનશી ઉમાશંકર જોશી મલયાનિલ સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઉંચાઈ 14 મીટર છે તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય. (π = 22/7 લો.) 88 22 44 14 88 22 44 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'સુખદુઃખ' સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે ? તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ ઉપપદ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP