Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ?

અનન્વય
ઉપમા
સ્વભાવોક્તિ
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જલારામ જ્યોત સામયિકના સંપાદકનું નામ જણાવો.

સતીશ ડણાક
સુરેશ દલાલ
પ્રકાશ શાહ
ઇન્દુકુમાર જાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP