Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો.

પીતાંબર પટેલ
દર્શક
ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કલાપીનું પૂરું નામ જણાવો.

સમરસિંહ ગોહેલ
તખતસિંહ પરમાર
અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં
સુરસિંહ ગોહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ગુજરાતીમાં આધુનિકતાનાં પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

અનિલ જોશી
રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોશી
સુરેશ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP