Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'સંધ્યા માટે જયેશ પુસ્તક લાવ્યો છે.' આ વાક્યમાં 'માટે' શબ્દનો વ્યાકરણિક મોભો દશાવો.

નિપાત
અનુગ
પ્રત્યય
સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયા ગવર્નરે મધ્યભારતમાં પીંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ?

વોરન હેસ્ટિંગ્સ
વેલેસ્લી
લીટન
મેકોલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે ?

ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ
સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર
જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ
રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP