Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ગુજરાતીમાં આધુનિકતાનાં પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

અનિલ જોશી
રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોશી
સુરેશ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
જલારામ જ્યોત સામયિકના સંપાદકનું નામ જણાવો.

સુરેશ દલાલ
સતીશ ડણાક
પ્રકાશ શાહ
ઇન્દુકુમાર જાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP