Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ગુજરાતીમાં આધુનિકતાનાં પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

રઘુવીર ચૌધરી
ઉમાશંકર જોશી
અનિલ જોશી
સુરેશ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ?

આતંકવાદ સામે લડવા
નકલી નોટોના કારોબારને ખતમ કરવા
અહીં દર્શાવેલ ત્રણેય
કાળાનાણાને નાથવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ?

વિનોદ ભટ્ટ
જ્યોતિન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP