Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતીમાં આધુનિકતાનાં પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ? અનિલ જોશી રઘુવીર ચૌધરી સુરેશ જોશી ઉમાશંકર જોશી અનિલ જોશી રઘુવીર ચૌધરી સુરેશ જોશી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ? અનન્વય ઉપમા સ્વભાવોક્તિ વ્યાજસ્તુતિ અનન્વય ઉપમા સ્વભાવોક્તિ વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષામાં કેટલા વચનો પ્રયોજાય છે ? 5 1 3 2 5 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) √13 એ ___ સંખ્યા છે. સંમેય અસંમેય પ્રાકૃતિક પૂર્ણાંક સંમેય અસંમેય પ્રાકૃતિક પૂર્ણાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જે સંખ્યાના માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને ___ સંખ્યા કહે છે. અપૂર્ણાંક અવિભાજ્ય વિભાજય વિકૃત અપૂર્ણાંક અવિભાજ્ય વિભાજય વિકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા ગવર્નરે મધ્યભારતમાં પીંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ? લીટન વોરન હેસ્ટિંગ્સ મેકોલે વેલેસ્લી લીટન વોરન હેસ્ટિંગ્સ મેકોલે વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP